2. આ ઘડીએ સ્વાભાવિક છે કે બધાના મનમાં અમુક સવાલો ઊભા થતા હશે જેમ કે;; હિંદુઓની લાગણી દુભાવીને તેમની ધાર્મિક આસ્થાનોદૂરુપયોગ શા માટે સતપંથનાફેલાવા માટે કર્યો? એવું કયું કારણ છે કે ફક્ત હિંદુજસતપંથનાઅનુયાયીઓ છે, કોઈ મુસલમાન નથી? સતપંથના ધર્મ પ્રચારકો કેવી રીતે મોટી સંખ્યામાં હિંદુઓનેઆંકર્ષી ને તેમનું ધર્મ પરિવર્તન કરાવી શક્યા? 141 મહત્વનોપ્રશ્ન તાકિયા જવાબ છે:
3. કુરાન તાકિયાની મંજૂરી આપે છે. એક મુસલમાનને બીજા કાફર (ગેર-મુસલમાન) સામે તાકિયા વાપરવાની કુરાન છૂટ આપે છે. એક કાફરને છેતરવાની છૂટ, મુખ્ય રૂપે, કુરાનની આયાત ૩:૨૮ આપે છે. “કોઈ મુસલમાને બીજા મુસલમાનને છોડીને કાફર (ગેર-મુસલમાન) સાથે દોસ્તી અને સહયોગ ન કરવી. જો કરશે તો તેનો અલ્લાહ સાથે સંબંધ નહિ રહે – ફક્ત કાફરથી બચવા માટે તેની દોસ્તી રાખવાની છૂટ છે.” મહમ્મદ બીન જરીરઅત્-ટાબરી(d. 923), કુરાનની અધિકારત્વ અને માન ધરાવતી ટિપ્પણી કરતાં આયાત ૩:૨૮ને નીચે પ્રમાણે સમજાવ્યો છે; “જો તમે (મુસલમાન) કોઈ ગેર-મુસલમાનના અધિકાર ક્ષેત્રની નીચે હો, અને પોતાના હિત સાચવવા માટે કોઈકનો ડર હોય, ત્યારે તમે તમારી જબાનથી તેમની સાથે વફાદાર રહેજો પણ પોતાના દિલમાં તેમની માટે વેર રાખજો... ધ્યાન રાખજો, અલ્લાહએ મુસલમાનોને ગેર-મુસલમાનો સાથે દોસ્તીનો કે નજીકનો સંબંધ રાખવાની મનાઈ કરી છે. ફક્ત જયારે ગેર-મુસલમાન તેમનાથી વધારે તાકાત વાળા હોય તોજ તેવાં સંજોગોમાં તેમને છૂટ આપવામાં આવી છે. જો એવી પરિસ્થિતિ હોય તો પોતાનો ધર્મ બચાવીને ભલે તેમની સાથે દોસ્તાના સંબંધ રાખે” 142 તાકિયા એટલે શું?...
4. તાકિયાનો મતલબ લોકોને “છેતરીને” ઇસ્લામના શરણોમાં લઈ આવવું. તેનાં માટે કોઈ પણ રીત અપનાવી શકાય, જેમ કે; ખોટું બોલવું તોડી મરોડીને વિકૃત નિવેદનો કરવા છુપાવવું વિષયને બીજા રસ્તે લઇ જવું ખોટી દોસ્તીનાદાવા કરવા વગેરવગેર તાકિયાને ફક્ત સ્વ-બચાવ માટે નહિ પણ “સક્રિય છેતરપીંડી” માટે વપરાય છે. ૭ મી સદીથી મુસલમાનો તાકિયાવાપરીને પોતાના “દુશ્મનો”નેગૂંચવવા, મૂંઝવવાઅંનેતેમના ભાગલા પાડી, તેમના ઉપર જીત હાસલ કરીને ઇસ્લામના શરણમાં લઈ આવવા માટે વાપરે છે. ખોટું કરવાને નૈતિકતા અને મૂલ્યો સાથે કોઈ સંબંધ નથી. એ ફક્ત ઇસ્લામને વધારવા માટે અને તેમ કરતી વખતે પોતાને બચવા માટે છે. 143 ...તાકિયાએટલે શું?
5. 144 આગામી સ્લાઈડમાં હવે આપણે જોશું, તાકિયાસમજાવતોવિડિઓ (સમય અવધી: 4m–42s) પુરોવિડિઓ અહીં જોઈ શકશો: http://www.youtube.com/watch?v=KEC11YJ2oCk
11. 150 તાકિયા સામે એક મોટું હથિયાર છે... જાગૃતિ લોકોને તાકિયાનાબારામાં ખબર હશે, તો તેનાં સામે બચી શકશે. તો, હવે જોશુંતાકિયાનેકેમ ઓળખાય...
12. સોગંદ લઈને ખોટું બોલવું, માસ ખાવું, દારુ પીવું, મુદ્દાને તોડી મરોડીને વિકૃત નિવેદનો કરવાની (કઈ પણ ખોટું કરવું, પોતે કોઈકનો “શિકાર” હોવાનો ડોળ કરવો) તાકિયા છૂટ આપે છે. પોતાના બચાવ અને ઇસ્લામના ફાયદા માટે, ઇસ્લામ સાથે દિલથી વફાદાર રહીને, પોતે મુસલમાન હોવાનો ઇનકાર કરવાનો અને ધર્મ છોડવાની પણ એક મુસલમાનને છૂટ છે. વાસ્તવમાં ઇસ્લામના સિદ્ધાંતોમાંગૂંથાયલી જે “છેતરપીંડી” છે, તેને રણભૂમિનું (લડાઈનું) કૌશલ્ય (ગુણ) તરીકેનો દરજો આપવામાં આવે છે અને ઘણી વખત તેને શુરવીરતા, સાહસ, ધૈર્ય અને સ્વ-ત્યાગથી પણ મહાન ગણવામાં આવે છે. 151 તાકિયા...
13. બીજા પ્રમુખ વિદ્વાનોએ, જેમ કે અબુ’ અબ્દુલ્લાહઅલ-કુર્તુંબી(1214-73) અને મુહીદ-દિન બીન અલ-અરબી(1165-1240), તાકિયાને, મુસલમાનોના કર્મ છુપાવવા માટે વાપરી શકાય એમ કહ્યું છે. બીજા શબ્દોમાં, મુસલમાનો એક કાફર (ગેર-મુસલમાન) થી પણ ખરાબ રીતે વરતી શકે. દાખલ તરીકે, મૂર્તિની પૂજા કરવી, ખોટી ગવાહી દેવી, બીજા મુસલમાનોની કમજોરી કાફર સામે ખુલ્લી કરવી – એવું બધુંજ કરવાની છૂટ છે પણ મુસલમાનનો જીવ ન જવો જોઈએ. “કોઈ પણ મજબુરી વગર પણ તાકિયાવાપર્યો હોય તો પણ કાફરમાં ગણતરી નહિ થાય – ભલે પછી નરકની યાતના ભોગવવા જેટલું પાપ કેમ ન કર્યું હોય” 152 ...તાકિયા...
14. જિહાદ ઉપર બનાવેલી એક અરબી કાનૂની પુસ્તિકામાં જણાવ્યું છે કે કાનુન માટે ઇસ્લામની ચાર મુખ્ય શાળાઓએ (schools of law) એવી પરિભાષા કરી છે કે, “યુદ્ધમાં છેતરપીંડી વાજબી છે... છેતરપીંડી લડાઈની એક કળા છે. – એવું ઉલેમાઓ માને છે” વધુમાં, “મુકરમ” પ્રમાણે, આ છેતરપીંડીનેતાકિયા કહેવાય: “દુશ્મનને છેતરવા માટે તાકિયા વાપરવાની છૂટ છે.” અલ-અરબી એવું એલાન કરે છે કે “હદીસમાં (મોહમ્મદ પેગંબરનાઉપદેશો અને કર્મો) લડાઈમાંછેતરપીંડીનો ઉપયોગ સારી રીતે દર્શાવામાં આવ્યો છે. વાસ્તવમાં સાહસ અને હિમ્મતથી વધારે મહત્વ છેતરપીંડીને આપ્યું છે.” 153 ...તાકિયા...
15. અલ-મુનીર(d. 1333) લખે છે, “યુદ્ધ એટલે છેતરપીંડી..., એનો મતલબ કે, એક ધાર્મિક યોદ્ધા માટે, ઉત્તમ અને પરિપૂર્ણ યુદ્ધ છે એ છેતરપીંડીનું ન કે ટકરાવનું. કારણ કે ટકરાવના મૂળ ખતરાથીબચીને, છેતરપીંડી દ્વારા જીત હાસલ કરી શકાય અને પોતાને થનારા સંભવિત નુકસાનથી પણ બચી શકે “ મોહમ્મદ પેગંબરએ યાદગાર ઘોષણા કરી હતી કે, “યુદ્ધ એટલે છેતરપીંડી” 154 ...તાકિયા...
16. કુરાનનાવિરોધાભાષીઆયાતોની સાથે તાકિયાની વ્યાખ્યા કેવી રીતે કરવી; ધ્યાન પૂર્વક વાંચનાર કોઈપણ વ્યક્તિ, કુરાનનાવિરોધાભાષીઆયાતોથી અજાણ ન રહી શકે. ખાસ કરીને જેવી રીતે શાંતિ અને સહનશીલતાનીઆયાતોની લગોલગ હિંસાત્મક અને અસહનશીલતાનીઆયાતો છે. લડાઈ અને શાંતિનીઆયાતોનાબારામાં આદર્શ વિચારધારા એમ છે કે જયારે મુસલમાનો કમજોર હોય અને લઘુમતીમાં હોય ત્યારે શાંતિ અને સહનશીલતાની આદર્શવાદી વાતો કરવી અને તેવી રીતે તેઓએ વર્તવું; પણ જયારે તેઓ મજબુત શક્તિશાળી હોય ત્યારે, લડાઈ અને વિજયની આયાતોમાં જણાવ્યા પ્રમાણે, ઘાતક હુમલો કરવો. 155 તાકિયા–વિરોધાભાષી આયાતો
17. હદીસ (મોહમ્મદ પેગંબરનાઉપદેશો અને કર્મો) આધારિત, એક લોકપ્રિય મુસ્લિમ કહેવત પ્રમાણે, બની શકે તો હાથથી(બળથી) જિહાદ લડવી, નહિ તો જુબાનથીલડવી (પ્રચાર કરીને) અને જો એ પણ ન થાય તો, દિલથી કે પોતાના ઈરાદાઓથીલડવી. હદીસ: “જો કોઈ કામ કરવા માટે તમે શપથ લીધી હોય અને પાછળથી બીજું કંઈ સારું લાગે તો તમારે શપથ તોડીને જે સારું હોય એ કરવું” તાકિયા એ ગેર-મુસલમાન માટે એક નિષ્ક્રિય અને ગુપ્ત ખતરો છે. 156 ...તાકિયા